અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવવાથી માથાના ટાલ પર ફાયદો થશે.
આખી અડધની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સુંઘવાથી હિંચકી ઠીક થઇ જશે
અડદની દાળ ના ફાયદા તે સાંધા ના દુખાવામાં રાહત અપાવે છે ...
અડદની દાળમાં આયર્નની ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં લોહીનો અભાવ દૂર કરે છે,
આ ત્રણ પોષક તત્ત્વો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેઓ કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે