ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ અને વાસ્તુ દોષને દૂર કરવામાં મોરપીંછ જોરદાર ઉપયોગી નીવડે છે.
જેનો શરીર અને સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડી શકે છે
ભગવાન શ્રી કૃષ્ણને મોર મુકુટધારી કહેવામાં આવે છે કેમકે તેઓ પોતાના મુગટ પર હમેશા મોરપીંછ ધારણ કરતા હતા.
આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી.
તમે ઈચ્છો છો તો ઘરના મુખ્ય રૂમમાં તમે મોરપીંછ લગાવી શકો છો