વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે.
અહીં લગભગ 5,200 ફીટની ઉંચાઈ પર મટરાણીનું મંદિર આવેલું છે.
ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે.
આ ત્રણેય શરીરના મૂર્તિ સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે.
આ પાછળનું કારણ છે કે માતાનો દરબાર જમ્મુ કાશ્મીર સ્થિત ત્રિકૂટાની પહાડીઓમાં એક ગુફામાં આવેલો છે
વૈષ્ણોદેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી પાંચ હજાર 300 ફૂટની ઉંચાઈએ આવેલું છે.
તમે ઈચ્છો તો ઘોડા, ખચ્ચર, પિઠ્ઠુ અથવા પાલખીની પણ સવારી કરી શકો છો. જે સરળતાથી મળી રહે છે.