કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળ-રજકણો અને બેકટોરિયાનો નાશ થાય છે. ત્વચાના છિદ્રો ખોલી દે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે.
જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે.
સુગંધીદાર હોવાથી શરીરને પ્રફુલ્લિત રાખે છે. ફેરનેશ ક્રીમ તરીકે : કુંવારપાઠું ચામડીના રોગો માટે ખૂબ ઉપયોગી છે.
તેની મદદથી હેર ફોલની સમસ્યાથી બચી શકાય છે.
એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે કરચોલીઓથી પણ છુટકારો મળે છે.