શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ , તાલુકા સમી માં આવેલ છે.
નવુ બનાવેલ વરાણા મંદિર અદ્ભુત કલા અને રહેેેેવા-જમવા ની સગવડ ધરાવેે છે.
જેમાં લોકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે.
જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે.
મેળામાં ચગડોળ, નાનીમોટી ચકરડીઓ, મોતનાં કૂવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે.