આપણાં ગુજરાતમાં સ્થિત મહાદેવનું એક સ્થાનક એવું છે કે જ્યાં દિવસ અને રાત ગંગાજીની ગુપ્તધારા મહાદેવનો અભિષેક કરતી જ રહે છે
અહીં ખૂબ જ નાનકડું શિવ મંદિર શોભાયમાન છે. પરંતુ, તેની મહત્તાને લીધે તે સદૈવ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે
જેમના પર અવિરત જળધારા પ્રવાહિત થતી જ રહે છે. દંતકથા એવી છે કે વાસ્તવમાં આ જળરાશિ એ સ્વયં ગંગા જ છે !
દ્રોણની ભક્તિથી પ્રસન્ન થઈ મા ગંગા અહીં પ્રગટ થયા અને હરિદ્વારની જેમ નિત્ય જ અહીં સ્થિર રહેવાનું તેમણે ગુરુદ્રોણને વચન આપ્યું
જેથી શ્રદ્ધાળુઓ ઉપરાંત સહેલાણીઓ પણ અહીં પર્યટન અર્થે આવતા હોય છે.