મકરસંક્રાંતિ પર દેશના કેટલાએ શહેરમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. આ પરંપરાના કારણે મકરસંક્રાંતિને પતંગ પર્વ પણ કહેવામાં આવે છે.
પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે, આ પર્વ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે.
આનો સંબંધ સીધો ભગવાન રામ સાથે બતાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની શરૂઆત કરી હતી.
ભગવાન રામે જે પતંગ ઉડાવ્યો હતો તે, ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો.
આજે પણ નિભાવવામાં આવી રહી છે.
પતંગ ઉડાડવાનો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.
ઠંડીની સિઝનમાં સવારે પતંગ ઉડાડવાથી શરીરને ઉર્જા મળે છે અને ત્વચા સંબંધી વિકાર પણ દૂર થાય છે.
જ્યારે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવાય છે.