શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને સારવાર શું કરવી?

શરદી સામાન્ય રીતે જાતે જ મટી જાય છે પરંતુ જો તે 2-3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલે તો ડૉક્ટરને બતાવવું.

શરદી એ તમારા નાકમાં લાળ અને તમારા ગળામાં સાઇનસ અને કફથી થાય છે

શરદી થવાના બે પ્રમુખ કારણ છે, પ્રદૂષણ અને આપણી જીવનશૈલી.

શિયાળામાં ડબલ સિઝન વધી જાય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડે છે.

આ કારણે શરદી થાય છે.

શરદી થઈ જાય તો ઉપચારમાં શું કરવું?

શરૂઆત શ્વસનતંત્રના ઉપરના ભાગથી થાય છે એટલે કે છાતીની ઉપરના ભાગમાં વાઇરસને સેટ ન થવા દેવા ગરમ પાણીના કોગળા કરવા.

શરદી વાઇરલ બીમારી છે.

એમાં સામાન્ય રીતે કોઈ દવા નથી.શરદીનાં સામાન્ય લક્ષણો પહેલા 2-3 દિવસ દરમિયાન રહેવાનાં.

તમે તમારી જાતે શરદીની સારવાર કરી શકો છો.

વધુ ઝડપથી શરદીમાં સાજા થવામાં મદદ માટે વધુ આરામ અને ઊંઘ જરૂરી છે.

ગળાના દુખાવાને શાંત કરવા માટે મીઠુંવાળા પાણીના કોગળા કરો

શરદી ઉધરસ અને છીંકથી ફેલાય છે

તેના વાઇરસ હાથ અને સપાટી પર 24 કલાક સુધી જીવિત રહી શકે છે.

શરદી હોય તેવી વ્યક્તિ સાથે ટુવાલ અથવા કપ જેવી ઘરની વસ્તુઓ શેર ન કરવી