જયારે ગણપતિ નો દાંત તૂટ્યો ત્યારે તેમને ભોજન કરવામાં તકલીફ પડતી હતી ત્યારે તેમના માટે નરમ મોદક તૈયાર કરવામાં આવ્યો હતો.
ભોજન આપ્યા પછી પણ ગણપતિ ની ભૂખ ન મટી ત્યારે અનુસૂયા એ આ મીઠી વાનગી પીરસી.
જો ભગવાન ગણેશ ને 21 મોદક ચડાવવા માં આવે તો તેની સાથે અન્ય તમામ દેવતાઓનું પેટ પણ ભરાય છે.
ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે માટે તેમને આ વાનગી અપાય છે.
દેવતાઓએ પાર્વતી ને જયારે દિવ્ય મોદક આપ્યા ત્યારથી તે ગણપતિ ના ફેવરિટ થઈ ગયા.