હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે કામદેવની પણ પૂજા કરવામાં આવે છે.
એટલે કે આ દિવસે લગ્ન, મુંડન જેવા શુભ કાર્યો ગમે ત્યારે કરી શકાય છે.
તિલકોત્સવ થયો અને તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ. આ જ કારણ છે કે લગ્ન માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે.
વેલેન્ટાઈન ડેની પણ ઉજવણી કરવામાં આવશે
અને દરેક વ્યક્તિ જાણે છે કે વેલેન્ટાઈન ડે પર લોકો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
આખો દિવસ કોઈ દોષ નથી રહેતો અને ઉત્તમ યોગ છે. આ તિથિએ ખૂબ જ શુભ રવિ યોગ રચાય છે.
દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ છે.