ગંગા માત્ર શ્રેષ્ઠ અને પવિત્ર નદી નથી. પરંતુ ભારતને એક દોરામાં બાંધવાનો શ્રેય પણ ગંગાને જાય છે.
હિંદુ ધર્મમાં ધાર્મિક વિધિઓ જેવા ઘણા કાર્યો ગંગાજળ વિના સંપૂર્ણ અને શુદ્ધ માનવામાં આવતા નથી
હિંદુ ધર્મમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમ કે પૂજા, અભિષેક, શુદ્ધિકરણ ગંગાજળ વિના અધૂરા ગણાય છે
ગંગાનું પાણી સૌથી પવિત્ર છે. ગંગા નદીનું વર્ણન મહાભારત અને ગીતામાં પણ જોવા મળે છે.
હરિદ્વાર કે વારાણસી બંને જગ્યાએ ગમે ત્યારે જાવ ગંગાનું પાણી ખૂબ જ ઠંડું રહે છે. સૂર્ય પ્રકાશની તેના પર કોઈ ખાસ અસર થતી નથી.