રાજસ્થાન રાજવી પેલેસ અને હવેલીઓની ભૂમિ છે.જયપુર આવતા દરેક પ્રવાસીઓને તે પોતાની તરફ આકર્ષે છે.
જે મહારાજા સવાઈ પ્રતાપસિંહે 1799માં તૈયાર કરાવ્યો હતો.
સમગ્ર મહેલની ઊંચાઈ પાંચ માળની ઈમારત જેટલી છે. ઉપરથી જોતા તે પિરામિટ આકારનો દેખાય છે.
રાણીઓ તથા રાજદરબારની બીજી મહિલાઓ શહેરમાંથી નીકળતા જુલૂસ, વરઘોડા અને શોભાયાત્રા નિહાળી શકે તે હતો.
સમગ્ર હવા મહેલમાં 953 બારીઓ છે જેને ઝરૂખાથી ઓળખવામાં આવે છે.
પણ ખાસ વાત એ છે કે ઉપર ચડવા માટે કોઈ પગથિયા નથી. માત્ર ઢોળાવ અને વણાંકવાળા રસ્તાઓ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેક ટોપ ફ્લોર સુધી જાય છે.