હિન્દુ પરંપરામાં માથા પર તિલક લગાવવાનું આગવું મહત્વ છે
હિન્દુ ધર્મમાં કંકુ, હળદર, ચંદન કે સિંદુરના તિલકનું મહત્વ છે
જેથી માથાના દુઃખાવા સહિતની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ વધુ એનર્જી ફીલ કરે છે.
આ ઉપરાંત તિલક લગાવતી વખતે એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
જ્યારે પીનિયલ ગ્રંથીને ઉદ્દીપ્ત કરવામાં આવે તો મસ્તિષ્કની અંદર એક પ્રકાશની અનુભૂતિ થાય છે.
માથુ એ ચહેરાનો કેન્દ્રભાગ છે. અહીં બધાની જ દૃષ્ટિ અટકે છે. અહીં તિલક લગાવશો તો બધાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત રહી શકશે.