ભારતનાં ઘણાં પૂરાતન મહેલો, મંદિરો, મિનારા વિગેરે તેના સ્થાપત્ય, શિલ્પકળા અને વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.
તો ૫૦ કિલોમીટર દૂર આવેલા ફત્તેપુર સિક્રીનો બુલંદ દરવાજો તેની ભવ્યતા માટે જાણીતો.
ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે તે બંધાવેલો.
આજે પણ આ દરવાજો અડિખમ અને સલામત છે.
૪૨ પગથિયા ચઢીને દરવાજામાં પ્રવેશ કરાય છે.
આ દરવાજો જામા મસ્જિદનું પ્રવેશદ્વાર છે. આ દરવાજો બાંધવામાં ૧૨ વર્ષ લાગેલા.
ફતેહપુર સીકરી હિંદૂ અને મુસ્લિમ વાસ્તુશિલ્પ ના મિશ્રણ નું સૌથી સારું ઉદાહરણ છે