ઘણા લોકો કાજુ ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ફોલ્લીઓ, ખંજવાળ, ઉલટી અથવા ઝાડા થવાની ફરિયાદ કરે છે.
જે લોકો પરેજી પાળતા હોય તેમણે કાજુ ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી વજન ખૂબ જ ઝડપથી વધે છે.
જેમને માથાનો દુખાવો કે માઈગ્રેનની ફરિયાદ હોય તેઓ કાજુ ન ખાતા.
બદામની જેમ કાજુ પણ દવાઓની અસરને તટસ્થ કરે છે. કારણ કે બદામની જેમ તેમાં પણ મોટી માત્રામાં મેગ્નેશિયમ હોય છે
કાજુમાંથી મળતું મેગ્નેશિયમ ડાયાબિટીસ, થાઈરોઈડ, અને સંધિવા માટેની દવાઓ પર અસર કરે છે