ઘણાં લોકોને ઘી નથી ભાવતુ હોતું, પરંતુ તેના ફાયદા ધ્યાનમાં રાખીને ઘી ખાતા હોય છે.
તમારા હૃદય પર પણ તેની અસર પડી શકે છે. માટે ઘીનું સેવન 10-15 ગ્રામ સુધી જ સીમિત રાખો.
તેમાં રહેલા વિટામિન A, D, E અને K શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આયુર્વેદ અનુસાર ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરાવમાં મદદ કરે છે.
ઘી વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે, પરંતુ તમે કેટલા પ્રમાણમાં તેનું સેવન કરો છો તે ધ્યાન રાખવાની જરુર છે