કેપ્સિકમમાં વિટામિન એ, વિટામિન સી, ફલેવાનાઈડ્સ, અલ્કાલોઈડ્સ તેમજ ટૈનિન્સ હોય છે
તેનાથી શરીરમાં ઓક્સીજનની સપ્લાઈ સારી રીતે થાય છે. કેપ્સિકમ ખાવાથી હાર્ટ પંપિંગમાં સમસ્યા નથી થતી.
કેપ્સિકમ ખાવાથી વિટામિન સી શરીરમાં વધે છે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
કેપ્સિકમ ખાવાથી શરીરમાં આયરનની ખામી રહેતી નથી. તેમાં રહેલા વિટામિન શરીરને એનીમિક થવા દેતા નથી.
તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે જેના કારણે વજન વધવાની સંભાવના ઘટી જાય છે.