નાટકો નથી જોઈતા, સરકાર ત્રણ મહિનામાં સર્વે કરાવે: હાર્દિક પટેલ

ગાંધીનગરઃ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. આ પહેલા તેણે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં સાથે હાર્દિકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી
 
નાટકો નથી જોઈતા, સરકાર ત્રણ મહિનામાં સર્વે કરાવે: હાર્દિક પટેલ

નાટકો નથી જોઈતા, સરકાર ત્રણ મહિનામાં સર્વે કરાવે: હાર્દિક પટેલ

ગાંધીનગરઃ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. આ પહેલા તેણે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં સાથે હાર્દિકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી આરપારની લડાઈ લડવામાં આવશે. પ્રસ્તુત છે હાર્દિક પટેલ સાથે મયુર માંકડિયાની વાતચીતના ખાસ અંશો.