થરા કોલેજમાં વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, કાંકરેજ થરાની એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ કે.કે.શાહ આર્ટસ એન્ડ, એલ.બી.ગુંજારીયા કોર્મસ કોલેજ-થરા ખાતે તા. 31 જાન્યુઆરીના રોજ જ્ઞાનસંવર્ધન સંદર્ભે પ્રિ.ર્ડા.એચ.આર.પટેલ વ્યાખ્યાનમળા આયોજિત ”વૈશ્વિકકીકરણ અને ભારત ” એ વિષય પર ડૉ.આર.જે.દેસાઈનું મનની-ચિંતનશીલ વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર.એસ.ચારણે શબ્દ- પુષ્પો દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ખેડબ્રહ્મા કોલેજના લાયબ્રેરીયન પ્રા. હરપાલસિંહ ચૌહાણે વાંચનટેવ વિકાસાવવા માટે ગ્રંથાલયનો
 
થરા કોલેજમાં વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, કાંકરેજ

થરાની એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ કે.કે.શાહ આર્ટસ એન્ડ, એલ.બી.ગુંજારીયા કોર્મસ કોલેજ-થરા ખાતે તા. 31 જાન્યુઆરીના રોજ જ્ઞાનસંવર્ધન સંદર્ભે પ્રિ.ર્ડા.એચ.આર.પટેલ વ્યાખ્યાનમળા આયોજિત ”વૈશ્વિકકીકરણ અને ભારત ” એ વિષય પર ડૉ.આર.જે.દેસાઈનું મનની-ચિંતનશીલ વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર.એસ.ચારણે શબ્દ- પુષ્પો દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ખેડબ્રહ્મા કોલેજના લાયબ્રેરીયન પ્રા. હરપાલસિંહ ચૌહાણે વાંચનટેવ વિકાસાવવા માટે ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચવ્યું હતું. સમગ્ર અધ્યાક ગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વ્યાખ્યાન નો લાભ લીધો.