અમદાવાદ: ભારત-પાકીસ્તાન વચ્ચે તણાવના માહોલ વચ્ચે કોંગ્રેસની CWC બેઠક મોકુફ
અટલ સમાચાર,અમદાવાદ ભારત-પાકીસ્તાન સરદહ પર અત્યારે જે તણાવો ચાલી રહયા છે તેને લઇ આવતી કાલે અમદાવાદમાં યોજાનારી વર્કીંગ કમિટિની બેઠક મુલતવી રખાઇ છે. જેના કારણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત અને તથા તેમની રેલી પણ કેન્સલ કરાઇ છે. Congress President, Sh. Rahul Gandhi has postponed the meeting of CWC & Public meeting, both
Feb 27, 2019, 15:09 IST
અટલ સમાચાર,અમદાવાદ
ભારત-પાકીસ્તાન સરદહ પર અત્યારે જે તણાવો ચાલી રહયા છે તેને લઇ આવતી કાલે અમદાવાદમાં યોજાનારી વર્કીંગ કમિટિની બેઠક મુલતવી રખાઇ છે. જેના કારણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત અને તથા તેમની રેલી પણ કેન્સલ કરાઇ છે.
Congress President, Sh. Rahul Gandhi has postponed the meeting of CWC & Public meeting, both scheduled at Ahemdabad, Gujarat tomorrow at 28th Feb, in view of the prevailing security condition.
— Randeep Singh Surjewala (@rssurjewala) February 27, 2019
મહત્વનું છે કે કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ ટવીટ કરીને આ મામલે માહિતિ આપતા જણાવ્યુ હતુ કે, ભારત-પાકીસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલને લઇ ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક મુલતવી રખાઇ છે.