અંજાર ખાતે આવેલ શારદામંદિર વિધાલયની વિધાર્થિની ચિત્ર સ્પર્ધામાં ચમકી
અટલ સમાચાર,ડેસ્ક ધો.૭માં અભ્યાસ કરતી અક્ષરા મનોજ પંડયા ચિત્ર સ્પર્ધામાં બિજા ક્રમે આવી છે. કચ્છના અંજાર ખાતે આવેલ શારદા મંદિર વિધાલય સ્કૂલ ખાતે ધોરણ સાતમાં અભ્યાસ કરતી અક્ષરાબેન મનોજકુમાર પંડયા સ્કૂલમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને શાળા તેમજ પરીવાર સાથે ગુરૂબ્રાહમણ સમાજનુ ગૌરવ વધારેલ છે.
Dec 30, 2018, 16:02 IST
અટલ સમાચાર,ડેસ્ક
ધો.૭માં અભ્યાસ કરતી અક્ષરા મનોજ પંડયા ચિત્ર સ્પર્ધામાં બિજા ક્રમે આવી છે. કચ્છના અંજાર ખાતે આવેલ શારદા મંદિર વિધાલય સ્કૂલ ખાતે ધોરણ સાતમાં અભ્યાસ કરતી અક્ષરાબેન મનોજકુમાર પંડયા સ્કૂલમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને શાળા તેમજ પરીવાર સાથે ગુરૂબ્રાહમણ સમાજનુ ગૌરવ વધારેલ છે.