બનાસકાંઠા: દેવજીભાઈ ચૌધરી બની ગયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન
અટલ સમાચાર, પાલનપુર સુઈગામ તાલુકામા મોરવાડા સીટના જીલ્લા પંચાયત સદસ્ય અને ચૌધરી સમાજના આગેવાન અને કટાવ ગામના વતની દેવજીભાઈ પી ચૌધરીની બનાસકાઠા જીલ્લાં ખરીદી વેચાણ સંઘના ચેરમેન તરીકે વરણી કરાઈ છે.
Jul 4, 2019, 22:39 IST
અટલ સમાચાર, પાલનપુર
સુઈગામ તાલુકામા મોરવાડા સીટના જીલ્લા પંચાયત સદસ્ય અને ચૌધરી સમાજના આગેવાન અને કટાવ ગામના વતની દેવજીભાઈ પી ચૌધરીની બનાસકાઠા જીલ્લાં ખરીદી વેચાણ સંઘના ચેરમેન તરીકે વરણી કરાઈ છે.