બનાસકાંઠા જીલ્લા પ પરગણા બ્રાહ્મણ સમાજ દ્વારા ધર્મશાળાનું ખાતમુર્હુત કરાયુ

અટલ સમાચાર,પાલનપુર(રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના 5 પર ગણા બ્રાહ્મણ સમાજ દ્વારા ઉત્તર ગુજરાતમાં આવેલ શકિતપીઠ અંબાજી ખાતે સવંત 2075 ના મહા-સુદ-2-બુધવારને ૬ ફેબ્રુઆરીના રોજ ધર્મશાળાનું ખાતમુર્હુત ધનશ્યામ બાપુના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે સમાજના આગેવાનો,દાતાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
 
બનાસકાંઠા જીલ્લા પ પરગણા બ્રાહ્મણ સમાજ દ્વારા ધર્મશાળાનું ખાતમુર્હુત કરાયુ

અટલ સમાચાર,પાલનપુર(રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના 5 પર ગણા બ્રાહ્મણ સમાજ દ્વારા ઉત્તર ગુજરાતમાં આવેલ શકિતપીઠ અંબાજી ખાતે સવંત 2075 ના મહા-સુદ-2-બુધવારને ૬ ફેબ્રુઆરીના રોજ ધર્મશાળાનું ખાતમુર્હુત ધનશ્યામ બાપુના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે સમાજના આગેવાનો,દાતાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.