બહુચરાજીના સાંપાવાડા ગામે રામદેવપીરનો પાટોત્સવ ઉજવાયો

અટલ સમાચાર,મહેસાણા બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલ રામદેવપીર બાબાના મંદિરે તારીખ 27 ના રોજ પાટોત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવ નિમિત્તે રામદેવપીર ના મંદિર ને સુંદર ફુલોથી શણગારવામાં આવ્યુ હતું. અને રાત્રે રામલખન ગ્રુપ દ્વારા જોરદાર ભજનની રમઝટ જમાવી હતી. આ પ્રસંગે ગામની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો.
 
બહુચરાજીના સાંપાવાડા ગામે રામદેવપીરનો પાટોત્સવ ઉજવાયો

અટલ સમાચાર,મહેસાણા

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલ રામદેવપીર બાબાના મંદિરે તારીખ 27 ના રોજ પાટોત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવ નિમિત્તે રામદેવપીર ના મંદિર ને સુંદર ફુલોથી શણગારવામાં આવ્યુ હતું. અને રાત્રે રામલખન ગ્રુપ દ્વારા જોરદાર ભજનની રમઝટ જમાવી હતી. આ પ્રસંગે ગામની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો.