સિધ્ધપુર ખાતે ઝુલેલાલ અને હિંગળાજ ગ્રુપ ઘ્વારા રકતદાન કેમ્પ યોજાયો
અટલ સમાચાર,સિધ્ધપુર સિધ્ધપુરના ભગવાન ઝુલેલાલ અને હિંગળાજ ગ્રુપ ઘ્વારા તાજેતરમાં જ સિધ્ધુપરની ધનશ્યામ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધનશ્યામ સોસાયટીના રહિશો સહિત મોટી સંખ્યામાં બ્લ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતુ.
Jan 21, 2019, 13:28 IST
અટલ સમાચાર,સિધ્ધપુર
સિધ્ધપુરના ભગવાન ઝુલેલાલ અને હિંગળાજ ગ્રુપ ઘ્વારા તાજેતરમાં જ સિધ્ધુપરની ધનશ્યામ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધનશ્યામ સોસાયટીના રહિશો સહિત મોટી સંખ્યામાં બ્લ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતુ.