બ્રેકિંગ@દેશ: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને સાંસદ અમરસિંહનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યસભાના સાંસદ અમરસિંહનું લાંબી બિમારીને કારણે સિંગાપુરમાં મોત થયુ છે. 64 વર્ષીય અમર સિંહનું સિંગાપુર હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. રાજ્યસભાના સાંસદ અમરસિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા રહી ચુક્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને તેમની સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
 
બ્રેકિંગ@દેશ: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને સાંસદ અમરસિંહનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યસભાના સાંસદ અમરસિંહનું લાંબી બિમારીને કારણે સિંગાપુરમાં મોત થયુ છે. 64 વર્ષીય અમર સિંહનું સિંગાપુર હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. રાજ્યસભાના સાંસદ અમરસિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા રહી ચુક્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને તેમની સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@દેશ: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને સાંસદ અમરસિંહનું નિધન

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું છ મહિનાથી સારવારને અંતે મોત થયુ છે. છેલ્લા છ મહિનાથી તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આજે શનિવારે બપોરે તેઓ જીંદગીનો જંગ હારી ગયા હતા. એક જમાનામાં તે સમાજવાદી પાર્ટીના સૌથી અસરદાર નેતા હતા. તેમનો દબદબો હતો પણ તે ઘણા વર્ષોથી સાઇડલાઇડ કરાયા હતા. સમાજવાદી પાર્ટીની કમાન અખિલેશ યાદવના હાથમાં આવ્યા પછી સપાથી દૂર જતા રહ્યા હતા.