બ્રેકિંગ@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે, આ રીતે મળશે રીઝલ્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યમાં આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જાહેર થવા જઇ રહ્યું છે. આ પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તેની કોપી પણ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની કોપી
 
બ્રેકિંગ@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે, આ રીતે મળશે રીઝલ્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જાહેર થવા જઇ રહ્યું છે. આ પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તેની કોપી પણ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની કોપી આપીને એની જાણ કરવાની રહેશે.

બ્રેકિંગ@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે, આ રીતે મળશે રીઝલ્ટ
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વચ્ચે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે. કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોરણ 10ના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જઇ શકે છે. બોર્ડે જાહેર કરેલા આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો અને કોર બાદમાં અરજી ફગાવી દેતાં, ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ્દ કર્યો હતો.