કાંકરેજ: શિહોરી ખાતે શહીદોને શ્રધ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ યોજાઇ
અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠાના શિહોરી ખાતે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે શુકવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી હતી. કાંકરેજના શિહોરી ખાતે બનાસ કોમ્પલેક્ષમાં મૌન પાળી શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો જોડાયા હતા.
Feb 16, 2019, 18:36 IST
અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠાના શિહોરી ખાતે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે શુકવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી હતી. કાંકરેજના શિહોરી ખાતે બનાસ કોમ્પલેક્ષમાં મૌન પાળી શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો જોડાયા હતા.