ચેખલા ગામે જોગણી માતાજીની શોભાયાત્રા નીકળી
ભગવાન રાયગોર કાંકરેજ પાલનપુના ચેખલા ગામે જોગણી માતાજીની શોભાયાત્રા કાઢી ગ્રામજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચેખલા ગામે આવેલ જોગણી માતાજીનું પવિત્ર સ્થાનક છે. આ મંદિર વર્ષોપુરાણું હોવાનું ગામલોકોનું માનવું છે. ગામમાં જોગણી માતાની વાર્ષિક તિથિ નિમિત્તે શોભાયાત્રામાં વરઘોડો સાથે સમગ્ર ગામમાં ફરી નિજ મંદિરે પરત આવી હતી. આ પ્રસંગે પંથકવાસીઓ સહિત ગ્રામજનોએ માતાજીની
Dec 15, 2018, 15:22 IST
ભગવાન રાયગોર કાંકરેજ
પાલનપુના ચેખલા ગામે જોગણી માતાજીની શોભાયાત્રા કાઢી ગ્રામજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચેખલા ગામે આવેલ જોગણી માતાજીનું પવિત્ર સ્થાનક છે. આ મંદિર વર્ષોપુરાણું હોવાનું ગામલોકોનું માનવું છે. ગામમાં જોગણી માતાની વાર્ષિક તિથિ નિમિત્તે શોભાયાત્રામાં વરઘોડો સાથે સમગ્ર ગામમાં ફરી નિજ મંદિરે પરત આવી હતી. આ પ્રસંગે પંથકવાસીઓ સહિત ગ્રામજનોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.