કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આઇ.ટી.આઇ.કોલેજના નવીન મકાનનુ લોકાર્પણ કરાયુ

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના શિહોરી રતનપુરા ખાતે નવીન બનાવેલ આઇ.ટી.આઇ કોલેજના મકાનનુ લોકાર્પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુઙાસમા દ્વારા અધ્યક્ષ સ્થાને યોજાયો હતુ. મકાનને રીબીન કાપીને ખુલ્લુ મુકાયુ હતુ. આજ રોજ કાંકરેજ તાલુકાના રતનપુર ગામે નવીન બનાવેલ આઇ.ટી.આઇ કોલેજ લોકાપણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુઙાસમાના હાથે રીબીન કાપી ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. ભુપેન્દ્રસિંહ ચુઙાસમાને ફુલ હારથી
 
કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આઇ.ટી.આઇ.કોલેજના નવીન મકાનનુ લોકાર્પણ કરાયુ

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના શિહોરી રતનપુરા ખાતે નવીન બનાવેલ આઇ.ટી.આઇ કોલેજના મકાનનુ લોકાર્પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુઙાસમા દ્વારા અધ્યક્ષ સ્થાને યોજાયો હતુ. મકાનને રીબીન કાપીને ખુલ્લુ મુકાયુ હતુ. આજ રોજ કાંકરેજ તાલુકાના રતનપુર ગામે નવીન બનાવેલ આઇ.ટી.આઇ કોલેજ લોકાપણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુઙાસમાના હાથે રીબીન કાપી ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. ભુપેન્દ્રસિંહ ચુઙાસમાને ફુલ હારથી અને સાફો બાધીને સન્માન કરવામા આવ્યું હતુ. કાંકરેજના રતનપુર માં ઔધ્યોગીક તાલીમ સંસ્થાનું શુભારમ થતા તાલુકાના યુવાનોને રોજગારીની સરૂઆત થાય છે. ત્યારે વિધાથીઁ અને વાલીઓમા ખુસીની લહેર જોવા મળી હતી

કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આઇ.ટી.આઇ.કોલેજના નવીન મકાનનુ લોકાર્પણ કરાયુ

શિક્ષણ મંત્રીએ પોતાના નિવેદનો આપતા જણાવ્યું હતું કે હવે વિદ્યાર્થીઓ માટે રોજગારી ની તકો ઉભી થઈ શકે અને શિક્ષણ વિભાગ દ્વારા ભાર વિનાનું ભણતર કોઈ બેરોજગાર ન રહે તેવા સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ

આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિતિસિંહ વાઘેલ, ભારતસિહ ભટ્ટેસરીયા મહામંત્રી ભાજપ બનાસકાંઠા, અણદાભાઇ પટેલ, ઙાયાભાઇ પીલીયાતર, જેણુભા વાઘેલા, કિષોરભાઇ પ્રજાપતિ, સજ્જસિંહ ચૌહાણ મામલદાર કાંકરેજ, અનીલભાઇ ત્રિવેદી ટીઙીયો કાંકરેજ તેમજ ભાતીય જનતા પાટીઁના પદાધીકારીયો અને મોટી સંખ્યામા કાયઁક્રરો અને લોકો ઉપસ્થીત રહ્યા હતા.