કાંકરેજઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો તાલુકામાં વિરોધ કરાયો
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં ઘેરા પ્રત્યાઘાત ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં પણ પડ્યા છે. ગત તા.14 ફેબ્રુઆરીના રોજ કરાયેલ આતંકી હુમલામાં 42 વીર જવાનો શહીદ થયા હતા. કાંકરેજ ખાતે આ જવાનોને શ્રદ્વાંજલી અપાઈ હતી. જેમાં શનિવારે શિહોરી અને થરાની બજારોમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. અને શિહોરી,
Feb 16, 2019, 17:35 IST
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં ઘેરા પ્રત્યાઘાત ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં પણ પડ્યા છે. ગત તા.14 ફેબ્રુઆરીના રોજ કરાયેલ આતંકી હુમલામાં 42 વીર જવાનો શહીદ થયા હતા. કાંકરેજ ખાતે આ જવાનોને શ્રદ્વાંજલી અપાઈ હતી. જેમાં શનિવારે શિહોરી અને થરાની બજારોમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. અને શિહોરી, થરા તાલુકાની સ્કૂલોમાં અને બજારોમાં રેલી કાઢીને કેન્ડલ માર્ચથી શહીદોને શ્રદ્વાંજલી અપાઈ હતી.