કાંકરેજ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો
અટલ સમાચાર, ભગવાન રાયગોર કાંકરેજ તાલુકાના મામલતદાર સજ્જનસિંહ ચૌહાણની બદલી સતલાસણા ખાતે થતા આજ રોજ શિહોરી મામલદાર કચેરી હોલમા વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો. ઙીસા પ્રાત અધીકારી દીનેશ પટેલની અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો. સજ્જનસિંહ ચૌહાણને કાંકરેજ મામલતદાર તરીકે 18 મહીના કાંકરેજ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી
Feb 1, 2019, 12:12 IST
અટલ સમાચાર, ભગવાન રાયગોર
કાંકરેજ તાલુકાના મામલતદાર સજ્જનસિંહ ચૌહાણની બદલી સતલાસણા ખાતે થતા આજ રોજ શિહોરી મામલદાર કચેરી હોલમા વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો. ઙીસા પ્રાત અધીકારી દીનેશ પટેલની અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો. સજ્જનસિંહ ચૌહાણને કાંકરેજ મામલતદાર તરીકે 18 મહીના કાંકરેજ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનીલભાઇ ત્રિવેદી, તાલુકા કચેરી અને મામલદાર કચેરીના તમામ કર્મચારી ટલાટીઓ, સરકલ અધીકારી બાબુભાઇ જોષી, વકીલો, શિક્ષકો તેમજ સરપંચો વગરે ઉપસ્થીત રહીને વિદાય આપી હતી. પુષ્પગુચ્છ સાલ, શ્રીફળ, સાકર આપી વિદાય આપવામા આવી હતી. સજ્જનસિંહ ચૌહાણની સુદર કામગીરીને લઈ સાલ ઓઢાળી સન્માનિત કરવામા આવ્યા હતા.