નિર્ણય@ઊંઝા: એશિયાનું સૌથી મોટું ગંજબજાર આ કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા સહિત મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ હવે ઊંઝા ગંજબજારે મહત્વનો નિર્ણય કર્યો છે. આજે ઊંઝા વેપારી મંડળ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયન તથા બજાર સિમિતિના ચેરમેન તેમજ ડિરેક્ટરોની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 30 એપ્રિલ સુધી ઊંઝા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. અટલ સમાચાર
 
નિર્ણય@ઊંઝા: એશિયાનું સૌથી મોટું ગંજબજાર આ કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા સહિત મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ હવે ઊંઝા ગંજબજારે મહત્વનો નિર્ણય કર્યો છે. આજે ઊંઝા વેપારી મંડળ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયન તથા બજાર સિમિતિના ચેરમેન તેમજ ડિરેક્ટરોની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 30 એપ્રિલ સુધી ઊંઝા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ઊંઝા: એશિયાનું સૌથી મોટું ગંજબજાર આ કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ
File Photo

એશિયાના સૌથી મોટા ઊંઝા ગંજબજારને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે વેપારી મંડળો સહિતનાની બેઠકમાં કોરોના સંક્રમણ રોકવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં 30 એપ્રિલ સુધી ઊંઝા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ઊંઝા વેપારી મંડળ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયન તથા બજાર સિમિતિના ચેરમેન દિનેશભાઇ પટેલ તેમજ ડિરેક્ટરો હાજર રહ્યા હતા.