શિહોરી ખાતે દેસાઈ પરિવારના કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ

અટલ સમાચાર, કાકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આજે નોગોહ( દેસાઇ) પરીવારના કુળદેવી દીયોદરી બાણ માતાજી તથા શ્રી બીબઙી સિકોતર માતાજીનાે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સવંત 2075ના મહા સુદ-4ને શનિવારે તારીખ 9-2-2019ના રોજ સમસ્ત નોગોહ પરીવાર શિહોરી દ્રારા યજ્ઞ, શોભાયાત્રા ભોજન પ્રસાદ સાથે ફોટા પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિહોરી
 
શિહોરી ખાતે દેસાઈ પરિવારના કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ

અટલ સમાચાર, કાકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આજે નોગોહ( દેસાઇ) પરીવારના કુળદેવી દીયોદરી બાણ માતાજી તથા શ્રી બીબઙી સિકોતર માતાજીનાે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

સવંત 2075ના મહા સુદ-4ને શનિવારે તારીખ 9-2-2019ના રોજ સમસ્ત નોગોહ પરીવાર શિહોરી દ્રારા યજ્ઞ, શોભાયાત્રા ભોજન પ્રસાદ સાથે ફોટા પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિહોરી ગામમાં શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં તમામ સમાજની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામા જોડાઈ હતી.