વજન વધી ગયું છે..નારંગીની છાલની ચા પીવાથી થશે ફાયદો

આજકાલ લોકોને શરીરમાં વજન વધારાને લઇને ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે વળી ઉનાળામાં વજન વધારે હોય તો ગરમીનો પ્રકોપ સહન કરવો મુશ્કેલ પડે છે. ભારે મનને રાહત આપવા ચા લગભગ દરેક લોકો પસંદ કરે છે.પરંતુ વધુ પ્રમાણમાં સેવન કરવાથી એસિડિટી, ગેસ વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ચાના શોખીન છો, તો
 
વજન વધી ગયું છે..નારંગીની છાલની ચા પીવાથી થશે ફાયદો

આજકાલ લોકોને શરીરમાં વજન વધારાને લઇને ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે વળી ઉનાળામાં વજન વધારે હોય તો ગરમીનો પ્રકોપ સહન કરવો મુશ્કેલ પડે છે. ભારે મનને રાહત આપવા ચા લગભગ દરેક લોકો પસંદ કરે છે.પરંતુ વધુ પ્રમાણમાં સેવન કરવાથી એસિડિટી, ગેસ વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ચાના શોખીન છો, તો પછી તમે તમારી નિયમિત ચાને નારંગીની છાલની ચાથી બદલી શકો છો. તે સાંભળીને વિચિત્ર લાગશે. પરંતુ તે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરશે જ્યારે તેમાંથી બનાવેલી ચા પીવા માટે તૈયાર હોય. તો ચાલો આજે તમને નારંગીની છાલવાળી ચાના ફાયદા જણાવીએ.

સૌ પ્રથમ નારંગીની છાલ લઇને બરાબર ધોઇ લો. હવે એરક પેનમાં ગોળ સિવાયની દરેક સામગ્રીને લઇને બરાબર મિક્સ કરી લો. હવે તેને 2-3 મિનિટ સુધી ઉકાળો. તે બાદ પાણીનો રંગ બદલાવવા પર તેને આંચ પરથી ઉતારી લો. તૈયાર છે નારંગીની ચા…તેને કપમાં ગાળીને ગરમા ગરમ પીઓ. જેનાથી તમને અનેક બીમારીઓ દૂર થવાની સાથે વજન પણ ઓછું થશે.

કેપ્સિકમનું રાયતું કેવી રીતે બનાવાય

એક તરફ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે હવે લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક ઉપાય કરે છે. આ વચ્ચે તેઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવે છે. તો આજે અમે તમારા માટે કેપ્સિકમનું રાયતું કેવી રીતે બનાવાય તેની રેસિપી લઇને આવ્યા છીએ. સૌ પ્રથમ એક પેનમાં તેલ ઉમેરીને ગરમ કરી લો. તેમા રાઇ ઉમેરો હવે તતડે એટલે તેમા બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને કરી પત્તા ઉમેરીને 5 મિનિટ માટે રહેવા દો. 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો અને તેમા ડુંગળી, કેપ્સિકમમાં લાલ મરચું પાવડર, શેકેલુ જીરા પાવડર અને મીઠું મિક્સ કરી લો. હવે એક બાઉલમાં દહીંને બરાબર ફેટી લો. તૈયાર મિશ્રણને હવે દહીંમાં ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમા કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તૈયાર છે કેપ્સિકમ રાયતા…