ગુજરાતઃ ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

અટલ સમાચાર, ડેસ્ક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંદેશ યાત્રા” યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કોંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર વાપરી ફરજીયાત હેલ્મેટ પહરેવાના કાયદાનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં આગામી 15મી ઑક્ટોબરમાંથી અમલ થનારા નવા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરી કોંગ્રેસ હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી યોજાશે.
 
ગુજરાતઃ ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસ દ્વારા આજે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંદેશ યાત્રા” યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કોંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર વાપરી ફરજીયાત હેલ્મેટ પહરેવાના કાયદાનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં આગામી 15મી ઑક્ટોબરમાંથી અમલ થનારા નવા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરી કોંગ્રેસ હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી યોજાશે.

ગુજરાતઃ ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’
file photo

આજે દાંડી અને પોરબંદરથી ‘ગાંધી સંદેશ યાત્રા’નો વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોપવામાં આવેલા કાળા કાયદાનો સવિનય કાનૂન ભંગ કરીશું. કોંગ્રેસના મહિલા કાર્યકરે જણાવ્યું કે અમે આ યાત્રા દ્વારા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરીએ છીએ. રસ્તા એટલા બધા ખસ્તા છે કે માણસ બાઇક લઈને જતો હોય તો અકસ્માતે મૃત્યુ પામે. સરકાર પહેલાં રસ્તા આપે પછી સારા કાયદા બનાવો.

ગુજરાતઃ ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

આજે દાંડી ખાતેથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રા દાંડીથી અને પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધી કૂચ કરશે. આજે દાંડી ખાતેથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રા દાંડીથી અને પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધી કૂચ કરશે.