ગુજરાતમાં ભય,ભુખ અને ભ્રષ્ટાચારની રાજનિતિ થઇ રહી છે: હાર્દિક પટેલ

અટલ સમાચાર,પાટણ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે શનિવારે પાટણ ખાતે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અભિવાદન સમારોહમાં પાટણ જીલ્લાના પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનું સન્માન કર્યુ હતુ. હાર્દિક પટેલે આ અભિવાદન સમારોહમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભારથીય જનતા પાર્ટી એ ગુજરાતના નાગરિકોને ભ્રમિત કરી રહી છે.આ સાથે તેમણે કહયુ હતુ
 
ગુજરાતમાં ભય,ભુખ અને ભ્રષ્ટાચારની રાજનિતિ થઇ રહી છે: હાર્દિક પટેલ

અટલ સમાચાર,પાટણ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે શનિવારે પાટણ ખાતે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અભિવાદન સમારોહમાં પાટણ જીલ્લાના પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનું સન્માન કર્યુ હતુ.

ગુજરાતમાં ભય,ભુખ અને ભ્રષ્ટાચારની રાજનિતિ થઇ રહી છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આ અભિવાદન સમારોહમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભારથીય જનતા પાર્ટી એ ગુજરાતના નાગરિકોને ભ્રમિત કરી રહી છે.આ સાથે તેમણે કહયુ હતુ કે, ગુજરાતમાં ભય,ભુખ અને ભ્રષ્ટાચારની રાજનિતિ થઇ રહી છે. ખેડુત, બેરોજગારો અને મહિલાઓ ગુજરાતમાં ખુબ જ દુખી હોવાની વાત સાથે તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા.