બહુચરાજી ખાતે ગુજરાત રાજપૂત યુવા સંમેલન યોજાશે,

પ્રવર્તમાન સમયમાં રાજપૂત સમાજના યુવાન-યુવતિઓને શિક્ષણ સબંધિત વિવિધ અભ્યાસક્રમો, વ્યવસાય, રોજગારીની તકો ઉપલબ્ધી માટેની જાણકારી કેળવવાની જાગૃતિ વધી રહી છે. આ બાબતને ધ્યાને લઈ રાજપૂત સમાજના યુવાનો માટે ગુજરાતભરના નામી-અનામી મહાનુભાવો હાજર રહી સમય સાથે ગતિશીલ બનવાનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. આપને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે મળનારા આ સંમેલનમાં બલવંતસિંહ રાજપૂત-જીઆઈડીસી ચેરમેન,
 
બહુચરાજી ખાતે ગુજરાત રાજપૂત યુવા સંમેલન યોજાશે,

પ્રવર્તમાન સમયમાં રાજપૂત સમાજના યુવાન-યુવતિઓને શિક્ષણ સબંધિત વિવિધ અભ્યાસક્રમો, વ્યવસાય, રોજગારીની તકો ઉપલબ્ધી માટેની જાણકારી કેળવવાની જાગૃતિ વધી રહી છે. આ બાબતને ધ્યાને લઈ રાજપૂત સમાજના યુવાનો માટે ગુજરાતભરના નામી-અનામી મહાનુભાવો હાજર રહી સમય સાથે ગતિશીલ બનવાનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

આપને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે મળનારા આ સંમેલનમાં બલવંતસિંહ રાજપૂત-જીઆઈડીસી ચેરમેન, કરજણ સ્ટેટના વિક્રમસિહજી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહે. કાર્યક્રમનું સંચાલન દિપુબા દેવડા, ઝુઝારસિંહ સોઢા કરશે. ગુજરાતના નાના-મોટા તમામ સંગઠનો જોડાઈ કાર્યક્રમને બિરદાવશે.