ખેડબ્રહ્માઃજ્યોતિ વિદ્યાલયમાં વ્યાખ્યાન માળા કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) સંત નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય,ખેડબ્રહ્મા મુકામે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ભાષા ભવનના વડા ડાૅ.મણિલાલ હ.પટેલ નું “મારી જીવન યાત્રા” સંદર્ભ વ્યાખ્યાન યોજાયું હતું. ગ્રથપાલ નરેશભાઇએ સૌને આવકાર્યા હતા. ભવાનસિંહજી વાઘેલાએ પરિચય કરાવ્યો હતો. શાળાના કાર્યક્રમમાં મંત્રી જેઠાભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આચાર્ય સુરેશભાઇ પટેલે અનુભવો વર્ણવ્યા બાદ આભાર દર્શન યોગિનીબેન ભટ્ટે
Jul 20, 2019, 12:25 IST
અટલ સમાચાર ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)
સંત નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય,ખેડબ્રહ્મા મુકામે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ભાષા ભવનના વડા ડાૅ.મણિલાલ હ.પટેલ નું “મારી જીવન યાત્રા” સંદર્ભ વ્યાખ્યાન યોજાયું હતું.
ગ્રથપાલ નરેશભાઇએ સૌને આવકાર્યા હતા. ભવાનસિંહજી વાઘેલાએ પરિચય કરાવ્યો હતો. શાળાના કાર્યક્રમમાં મંત્રી જેઠાભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આચાર્ય સુરેશભાઇ પટેલે અનુભવો વર્ણવ્યા બાદ આભાર દર્શન યોગિનીબેન ભટ્ટે કર્યુ હતું.