ધાર્મિક@અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ
 
ધાર્મિક@ગુજરાત: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં જગન્નાથની રથયાત્રા નિકળી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા.

ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.