રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 151 થઈ
જ્યારે મૃત્યુઆંક 65એ પહોંચ્યો
Aug 3, 2024, 08:05 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસો વધી રહ્યા છે.રોજ કોઈને કોપી જગ્યાએથી કેસો સામે આવતા હોય છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 151 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 65એ પહોંચ્યો છે.
જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર- 03, ખેડા-07, મહેસાણા-09, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-08, પંચમહાલ-16, જામનગર-06, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-09, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પેરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર-01, તેમજ ગીર સોમનાથમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.