જવાનો પર આત્મઘાતી હુમલા બાદ ઉત્તર ગુજરાતમાં હાઇએલર્ટ, લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

અટલ સમાચાર ડેસ્ક જમ્મૂ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીરાપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 42 જવાનોનો શહીદ થયા છે. જેને લઇ દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ચારો તરફ આતંકનો ખાત્મો કરી પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા માંગ ઉઠી છે. તો બીજી તરફ દેશમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરી પોલીસ સતર્ક બની
 
જવાનો પર આત્મઘાતી હુમલા બાદ ઉત્તર ગુજરાતમાં હાઇએલર્ટ, લોખંડી બંદોબસ્ત ગોઠવાયો