હિંમતનગર: વીજ તણખલાથી ઘંઉના ખેતરમાં આગ લાગવાના બનાવો યથાવત
અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં હમણાથી ઘંઉના ખેતરોમાં આગ લાગવાના બનાવો વધી રહયા છે. ત્યારે શુકવારે હિંમતનગરમાં એક ઘંઉના ખેતરમાં વીજ તણખલાથી આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગના કારણે ઘંઉનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો. હિંમતનગરમાં હમણાથી વીજ વાયરના તણખલાથી ઘંઉના ખેતરમાં આગ લાગવાના બનાવો વધી રહયા છે. શુકવારે હિંમતનગરમાં એક
Apr 5, 2019, 15:35 IST
અટલ સમાચાર,હિંમતનગર
સાબરકાંઠા જીલ્લામાં હમણાથી ઘંઉના ખેતરોમાં આગ લાગવાના બનાવો વધી રહયા છે. ત્યારે શુકવારે હિંમતનગરમાં એક ઘંઉના ખેતરમાં વીજ તણખલાથી આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગના કારણે ઘંઉનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો.
હિંમતનગરમાં હમણાથી વીજ વાયરના તણખલાથી ઘંઉના ખેતરમાં આગ લાગવાના બનાવો વધી રહયા છે. શુકવારે હિંમતનગરમાં એક ખેતરમાં વીજ વાયરના તણખલાથી ખાગ લાગી હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગ એટલી બધી વિકરાળ હતી કે, તૈયાર થયેલો ઘંઉનો તમામ પાક બળીને ખાખ થઇ ગયો હતો.