ફતેગઢમાં શહીદ વીર જવાનોને શ્રધ્ધાજલિ અપાઇ
અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના ફતેગઢ ગામમાં આવેલ સહયોગ આશ્રમશાળા ખાતે ગ્રામજનો તેમજ શાળા પરિવારજનો દ્રારા શહીદોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા સૌથી મોટા આતંકવાદીઓના હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદ થયા છે. શહીદ વીર જવાનો “અમર રહો” ના નારા સાથે કેન્ડલ માર્ચયોજી ને બે મીનીટ નુ મૌન પાળી શહીદ ને
Feb 16, 2019, 15:10 IST
અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના ફતેગઢ ગામમાં આવેલ સહયોગ આશ્રમશાળા ખાતે ગ્રામજનો તેમજ શાળા પરિવારજનો દ્રારા શહીદોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા સૌથી મોટા આતંકવાદીઓના હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદ થયા છે. શહીદ વીર જવાનો “અમર રહો” ના નારા સાથે કેન્ડલ માર્ચયોજી ને બે મીનીટ નુ મૌન પાળી શહીદ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.