જમ્મુઃ બસ પર થયો ગ્રેનેડ હુમલો, 28 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક આજરોજ સવારે જમ્મુ શહેર વિસ્તારમાં એક મોટી આપત્તિ થઈ છે. બસની અંદર એક વિસ્ફોટ થયો છે, જેમાં 5 લોકો ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. જે સ્થળે વિસ્ફોટ થયો તે સામાન્ય રીતે ભીડભાળવાળો વિસ્તાર છે. તે જ્યાએથી લોકોને દૂર કરીવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે. ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં
 
જમ્મુઃ બસ પર થયો ગ્રેનેડ હુમલો, 28 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક

આજરોજ સવારે જમ્મુ શહેર વિસ્તારમાં એક મોટી આપત્તિ થઈ છે. બસની અંદર એક વિસ્ફોટ થયો છે, જેમાં 5 લોકો ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. જે સ્થળે વિસ્ફોટ થયો તે સામાન્ય રીતે ભીડભાળવાળો વિસ્તાર છે. તે જ્યાએથી લોકોને દૂર કરીવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે. ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, આ વિસ્ફોટ સવારના 11.30 વાગ્યે થયો હતો. ઇજાગ્રસ્તોને જમ્મુ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જમ્મુ પરિવહન બસ પર વિસ્ફોટ થયો હતો. બસ વિસ્ફોટ સમયે બસ જમ્મુ સ્ટેશન પર સ્થાયી થઈ હતી. ફળોનું એક મોટું બજાર છે જ્યાં વિસ્ફોટ થયો. પોલીસ ઘટનાની પુરી જાણકારી એકઠી કરી રહી છે. વિસ્ફોટ સમયે, ત્યાં હાજર લોકો કહે છે કે, ત્યાં ગ્રેનેડ હુમલો થયો હતો. બસમાં 30થી 40 લોકો બેઠાલા હતા.