કડવાસણ પ્રા.શાળામાં ગાંધી કા બચપન વિષય અંતર્ગત કથા યોજાઈ
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના કડવાસણ ગામે અનુપમ પ્રથમિક શાળા ખાતે ગાંધી કા બચપન વિષય અંતર્ગત રમેશભાઈ વૈષ્ણવના મુખેથી 133મી કથા યોજાઈ હતી. જેમાં ગાંધીજીના જીવન-કવનના પ્રસંગોનું નિરૂપણ કરી બાળકોમાં ગાંધી વિચારોની ચેતના જગાડવાના પ્રયાસ કરયા હતા. ઉપરાંત સ્વ. બિરેન દેસાઈના સ્મરણાર્થે શાળામાં દેસાઈ ઈશ્વરભાઈ સાંકાભાઈ તરફથી વોટરકુલર આપ્યું હતું. આ પ્રસંગે બી.આર.સી. ઈલિયાસભાઈ તથા
Feb 13, 2019, 13:27 IST
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લાના કડવાસણ ગામે અનુપમ પ્રથમિક શાળા ખાતે ગાંધી કા બચપન વિષય અંતર્ગત રમેશભાઈ વૈષ્ણવના મુખેથી 133મી કથા યોજાઈ હતી. જેમાં ગાંધીજીના જીવન-કવનના પ્રસંગોનું નિરૂપણ કરી બાળકોમાં ગાંધી વિચારોની ચેતના જગાડવાના પ્રયાસ કરયા હતા. ઉપરાંત સ્વ. બિરેન દેસાઈના સ્મરણાર્થે શાળામાં દેસાઈ ઈશ્વરભાઈ સાંકાભાઈ તરફથી વોટરકુલર આપ્યું હતું. આ પ્રસંગે બી.આર.સી. ઈલિયાસભાઈ તથા શાળાના આચાર્ય શૈલેષ દરજી ઉપસ્થિત રહ્યા હતા.