મહેસાણા કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સહિતના ઠરાવ થયા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ માયાબેન દવેની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી, બુધવારે બપોરે 3 વાગ્યાના સુમારે દૂધસાગર ડેરી હોલમાં કોંગી આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર મુકત ગુજરાત,ગુનાખોરી મુકત ગુજરાત,ખેડુતોની દેવામાફી,પાટીદારોને અનામત સહિતની બાબતો લાગુ કરવા ઠરાવ કરી રાજય સરકારને જણાવવા નકકી કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેન્દ્વ બારીયા,કિરીટ પટેલ,શિલાબેન પટેલ
 
મહેસાણા કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સહિતના ઠરાવ થયા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ માયાબેન દવેની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી, બુધવારે બપોરે 3 વાગ્યાના સુમારે દૂધસાગર ડેરી હોલમાં કોંગી આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર મુકત ગુજરાત,ગુનાખોરી મુકત ગુજરાત,ખેડુતોની દેવામાફી,પાટીદારોને અનામત સહિતની બાબતો લાગુ કરવા ઠરાવ કરી રાજય સરકારને જણાવવા નકકી કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેન્દ્વ બારીયા,કિરીટ પટેલ,શિલાબેન પટેલ અને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિતના હાજર રહયા હતા.

મહેસાણા કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સહિતના ઠરાવ થયા