બ્રેકિંગ@દેશ: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Apr 20, 2023, 16:45 IST
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને હોમ આઇસોલેટ કરી દીધા હતા.
Defence Minister Rajnath Singh tests positive for Covid-19
— ANI Digital (@ani_digital) April 20, 2023
Read @ANI Story | https://t.co/aHTm86hnKg#RajnathSingh #DefenceMinister #COVID19 pic.twitter.com/UjzltcbLjc
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બીજી તરફ, રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.