પાટણઃ કોલીવાડામાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત જળના વધામણા કરાયા

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં આજે નમામિ દેવી નર્મદેના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતમાંથી વિસ્તરણ અધિકારી, પ્રાથમિક શાળાના આચાર્ય, તાલુકા આગેવાન કુંભાજી વાઘેલા, ગામના તલાટી, સરપંચ તથા કમિટીના સભ્યો અને ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
 
પાટણઃ કોલીવાડામાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત જળના વધામણા કરાયા

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં આજે નમામિ દેવી નર્મદેના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતમાંથી વિસ્તરણ અધિકારી, પ્રાથમિક શાળાના આચાર્ય, તાલુકા આગેવાન કુંભાજી વાઘેલા, ગામના તલાટી, સરપંચ તથા કમિટીના સભ્યો અને ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

પાટણઃ કોલીવાડામાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત જળના વધામણા કરાયા