પાટણઃ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાઘરની ભરતી રદ્દ કરવામાં આવી
અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓની ઑનલાઈન ભરતી માટેની જાહેરાત તા.૨૪/૦૭/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જે પૈકી રાધનપુર તાલુકાના રાધનપુર-૧૩ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર તથા સરસ્વતી તાલુકાના નવા બાવાહાજી કેન્દ્રોના તેડાગરની ક્ષતિયુક્ત ઑનલાઈન ભરતી રાજ્ય સરકારના મહિલા
Oct 14, 2020, 17:14 IST
અટલ સમાચાર, પાટણ
પાટણ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓની ઑનલાઈન ભરતી માટેની જાહેરાત તા.૨૪/૦૭/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જે પૈકી રાધનપુર તાલુકાના રાધનપુર-૧૩ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર તથા સરસ્વતી તાલુકાના નવા બાવાહાજી કેન્દ્રોના તેડાગરની ક્ષતિયુક્ત ઑનલાઈન ભરતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની મંજૂરીથી રદ કરવામાં આવી છે.